vidya sadhna yojna

વિદ્યા સાધના યોજના

વિદ્યા સાધના યોજના વિદ્યા સાધના યોજના નો ઉદ્દેશ સ્વચ્છતા અને સ્વાસ્થયને ઉત્તેજન આપીને અને ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ કરાવી ગ્રામીણ વિસ્તારોમાં જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો. ૨ ઓકટોબર, ૨૦૧૯ સુધીમાં સ્વચ્છ…
Viklang Pension Yojana

વિકલાંગ પેન્શન યોજના

વિકલાંગ પેન્શન યોજના યોજનાનો ઉદ્દેશ વિકલાંગ પેન્શન યોજના હેઠળ તિવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી. પાત્રતાના ધોરણો 1.લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ.2.અરજદારની…
Rashtriya-Swasthya-Bima-Yojana

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના યોજનાનો ઉદ્દેશ 1.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અસંગઠિત ક્ષેત્રનાં પરિવારોને આરોગ્ય સુરક્ષા પ્રદાન થાય અને તેઓને કેશલેસ સારવાર સુવિધા મળી રહે.2.ગરીબી રેખા હેઠળ…
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના નો ઉદ્દેશ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ…
Pradhanmantri Mudra Loan Yojna

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

હેતુ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૦ લાખ સુધીની લોન માટેની જોગવાઇ. આ…
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) યોજનાનો ઉદેશ્ય 'જલ સંચય’ અને 'જલ સિંચન' દ્વારા વરસાદી પાણી ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા…
મુખ્યમંત્રી અમૃતમ “મા”યોજના

મુખ્યમંત્રી અમૃતમ “મા”યોજના અને “મા વાત્સલ્ય” યોજના

મુખ્યમંત્રી અમૃતમ “મા”યોજના અને “મા વાત્સલ્ય” યોજના મુખ્યમંત્રી અમૃતમ “મા”યોજના અને “મા વાત્સલ્ય” યોજના યોજનાનો ઉદ્દેશ: ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી તેમજ સરકારી…
સર્વ શિક્ષા અભિયાન

સર્વ શિક્ષા અભિયાન

સર્વ શિક્ષા અભિયાન સર્વ શિક્ષા અભિયાન યોજનાનો ઉદ્દેશો: રાજયમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને સ્થાયીકરણ અભિવૃદ્ધિના ધ્યેયોને હાંસલ કરવા૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અનવયે રાઇટ…
Pradhanmantri Mudra Loan Yojna

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેતુ બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૦ લાખ સુધીની લોન માટેની જોગવાઇ. આ યોજનાનો માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૮મી…
sukanya samriddhi yojana

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના હેતુ પોસ્ટ વિભાગ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત મહત્વાકાંક્ષી યોજનાઓનું સુદઢ અમલીકરણ. યોગ્યતા સ્ત્રી સંતાનનાં માતા કે પિતા અથવા કાનૂની વાલી ખાતુ ખોલાવી શકે. બાળકીનો જન્મ…